ગુજરાત / તમે જે પનીર ખાઓ છો તે અસલી છે કે નકલી? ઘેર બેઠા આ સરળ રીતથી કરો ઓળખ
Analogue Paneer: એનાલોગ પનીર તે એક પનીરનો એક વિકલ્પ છે, જે દેખાવ, ટેક્સચર અને સ્વાદમાં સામાન્ય પનીર જેવો લાગે છે, પરંતુ તે હંમેશા કુદરતી દૂધમાંથી બનાવવામાં આવતું નથી. તે સામાન્ય રીતે સોયા પ્રોટીન, ટોફુ અથવા અન્ય પ્લાન્ટ બેસ્ડ પ્રોડક્ટમાંથી તૈયાર કરવામાં આવે છે
1. શું એનાલોગ પનીર છે?
એનાલોગ પનીર એ પરંપરાગત પનીરનો એક વિકલ્પ છે, જે દેખાવ, ટેક્સચર અને સ્વાદમાં સામાન્ય પનીર જેવો લાગે છે, પરંતુ તે હંમેશા કુદરતી દૂધમાંથી બનાવવામાં આવતું નથી. તે સામાન્ય રીતે સોયા પ્રોટીન, ટોફુ અથવા અન્ય પ્લાન્ટ બેસ્ડ પ્રોડક્ટમાંથી તૈયાર કરવામાં આવે છે. ખાસ પ્રક્રિયા દ્વારા તેને પનીર જેવી રચના અને સ્વાદ આપવામાં આવે છે, જેથી તે વિગન અને શાકાહારી લોકો માટે એક સારો વિકલ્પ બની શકે. કેટલાક પ્રકારના એનાલોગ પનીરમાં પામ ઓઇલ, સ્ટાર્ચ અને અન્ય ફૂડ એડિટિવ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો રિયલ એનાલોગ હોય તો તેના ફાયદા...









