Friday, June 19News That Matters

What’s Hot

ગાંધીનગર / બિન હથિયારી PSI ભરતી: 1023 ઉમેદવારોને બોલાવાયા, તો કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ

ગાંધીનગર / બિન હથિયારી PSI ભરતી: 1023 ઉમેદવારોને બોલાવાયા, તો કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ

Breaking News, What's Hot
બિનહથિયારી PSI ભરતીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટની ચકાસણી કરાશે. તેમજ 2 ફેબ્રુઆરીથી કોલ લેટર ડાઉનલોડ થશે. બિન હથિયારધારી PSI ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કુલ 472 બિન હથિયારધારી PSIની જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પ્રક્રિયામાં હવે આગળનું પગથિયું શરૂ થવા જઈ રહ્યું છે. 1023 ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા પરીક્ષામાં પ્રાપ્ત થયેલ મેરિટના આધારે કુલ 1023 ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવ્યા છે. પસંદ થયેલા ઉમેદવારોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કઈ તારીખે યોજાશે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ઉમેદવારો તેમના ડોક્યુમેન્ટ ચકાસણી માટેના કોલ લેટર 2 ફેબ્રુઆરીથી સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે....
UP news: ‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યનો CMને ખુલ્લો પડકાર

UP news: ‘અમે તો પુરાવા આપ્યા, હવે યોગી સાબિત કરે તે હિન્દુ છે નહીંતર…’, શંકરાચાર્યનો CMને ખુલ્લો પડકાર

Breaking News, Politics, What's Hot
ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને જ્યોતિષ્પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રયાગરાજ માઘ મેળામાં સંગમ સ્નાન કર્યાં વિના જ કાશી પરત ફરેલા શંકરાચાર્યે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે સીધો મોરચો ખોલ્યો છે. મુખ્યમંત્રીના 'હિન્દુ' હોવા પર ઉઠાવ્યા સવાલ શુક્રવારે કાશીના શ્રીવિદ્યામઠ ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, 'મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મારી પાસેથી મારા પદ અને પરંપરાનું પ્રમાણપત્ર માંગ્યું હતું, જે મેં તેમને આપી દીધું છે. પરંતુ હવે હું સમગ્ર સનાતની સમાજ વતી યોગી આદિત્યનાથ પાસેથી તેમના હિન્દુ હોવાનું પ્રમાણ માંગું છું. હિન્દુ હોવું એ માત્ર ભાષણો કે ભગવા કપડાં સુધી સીમિત નથી, તેની સાચી કસોટી ગૌસેવા અને ધર્મરક્ષા છે. 40 દિવસનું અલ્ટીમેટમ અને 'નકલી હિન્દુ' જાહેર કરવાની ધમકી શંકરા...
Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Delhi news: દુનિયાભરના ઇસ્લામિક દેશોને દિલ્હીમાં બોલાવીને મોદી સરકાર શું કરવા જઈ રહી છે?

Breaking News, Business, LifeStyle, Politics, Travel, What's Hot
ભારતની રાજધાની દિલ્હીમાં વિશ્વભરના ઇસ્લામિક દેશોના નેતાઓનો મેળાવડો યોજાવાનો છે. વિશ્વભરના નેતાઓ શનિવારે (31 જાન્યુઆરી) ભેગા થશે. આ સમિટની સહ-અધ્યક્ષતા ભારત અને યુએઈ કરશે. આ બેઠકનો ઉદ્દેશ્ય ભારત અને આરબ દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને ભાગીદારીને નવી દિશા આપવાનો છે. આ બેઠકમાં 22 આરબ દેશોના વિદેશ પ્રધાનો ભાગ લેશે. ૧૦ વર્ષ પછી ભારત દ્વારા આયોજિત બેઠક ૧૦ વર્ષ પછી આ પ્રકારની પહેલી બેઠક યોજાઈ રહી છે. અગાઉની બેઠક ૨૦૧૬માં યોજાઈ હતી, જોકે તે બહેરીનમાં યોજાઈ હતી. ભારત આરબ દેશોના સંગઠન લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS)નું નિરીક્ષક છે. આ સંગઠનમાં કુલ ૨૨ સભ્ય દેશોનો સમાવેશ થાય છે. ૭ દેશોથી શરૂ થયેલી સંસ્થા હવે ૨૨ દેશોનો સમાવેશ કરે છે લીગ ઓફ અરબ સ્ટેટ્સ (LAS) ની રચના ૨૨ માર્ચ, ૧૯૪૫ ના રોજ કૈરોમાં થઈ હતી. શરૂઆતમાં, તેમાં ઇજિપ્ત, ઇરાક, જોર્ડન, લેબનોન, સાઉદી અરેબિયા અને સીરિયાનો સમાવેશ થતો હતો....
હૈદરાબાદ / ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, મોત પહેલાં આવી રીતે બચાવ્યો 18 લોકોનો જીવ

હૈદરાબાદ / ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, મોત પહેલાં આવી રીતે બચાવ્યો 18 લોકોનો જીવ

Breaking News, Travel, What's Hot
હૈદરાબાદના મિયાપુરથી વિજયવાડા જઈ રહ્યો હતો, જે ડ્યુટી પર હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે સમયે બસમાં 18 મુસાફરો હતા. પરંતુ ડ્રાઈવર મુશ્કેલ પરિસ્થિતિથી ડરતો ન રહ્યો અને ખાતરી કરી કે બસમાં સવાર કોઈને પણ કંઇ જ ના થાય હૈદરાબાદમાં મુસાફરોને લઈ જતી એક બસ નેશનલ હાઇવે પર મુસાફરી કરી રહી હતી ત્યારે ડ્રાઇવરને છાતીમાં તીવ્ર દુખાવો થયો. બસમાં બેઠેલા સમુસાફરોના જીવ જોખમમાં હતા.આ કિસ્સો આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (APSRTC) ના બસ ડ્રાઇવરનો છે જે હૈદરાબાદના મિયાપુરથી વિજયવાડા જઈ રહ્યો હતો, જે ડ્યુટી પર હતો ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. તે સમયે બસમાં 18 મુસાફરો હતા. પરંતુ ડ્રાઈવર મુશ્કેલ પરિસ્થિતિથી ડરતો ન રહ્યો અને ખાતરી કરી કે બસમાં સવાર કોઈને પણ કંઇ જ ના થાય. બહુ જ દુખાવો થયો હોવા છંતા સ્ટીયરિંગ વ્હીલ પર રાખ્યો કંટ્રોલ વિજયવાડાના ગોલ્લાપુડીના રહેવાસી 39 વર્ષીય કટરાપુ ના...
વિરોધ / UGCના એ 4 નિયમ કયા છે જેની પર દેશભરમાં મચી છે બબાલ, જાણો વિવાદ

વિરોધ / UGCના એ 4 નિયમ કયા છે જેની પર દેશભરમાં મચી છે બબાલ, જાણો વિવાદ

Breaking News, What's Hot
UGC એ 13 જાન્યુઆરી 2026ના રોજ નવો નિયમ લાગૂ કર્યો, જેનુ નામ છે – “Promotion of Equity in Higher Education Institutions Regulations 2026”. તેનો જણાવેલ હેતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિ ભેદભાવ અને અસમાનતાને રોકવાનો છે. દેશભરમાં UGCના નવા નિયમથી દેશભરમાં ભારે વિવાદ થયો છે. શરૂઆતમાં, #UGCRolleback વિરોધમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. પછી, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, જ્યાં વધતા ભેદભાવ માટે તેની ટીકા કરવામાં આવી.તે દરમિયાન આ ફેરફારના વિરોધમાં બરેલી સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ રાજીનામું આપ્યું. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે UGC એ કયા નિયમો સ્થાપિત કર્યા છે, અને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને જનતા શા માટે નારાજ છે. UGC શું છે નવો નિયમ? UGC એ 13 જાન્યુઆરી 2026ના રોજ નવો નિયમ લાગૂ કર્યો, જેનુ નામ છે – “Promotion of Equity in Higher Education Institutions Regulations 2...
‘સપના જોતા રહો, જો તમે અમેરિકા વિના વિચારો છો તો તમે… NATOના વડાએ EU ને શું કહ્યું?

‘સપના જોતા રહો, જો તમે અમેરિકા વિના વિચારો છો તો તમે… NATOના વડાએ EU ને શું કહ્યું?

Breaking News, What's Hot
નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટે સ્પષ્ટપણે કહ્યું છે કે યુરોપ યુનાઇટેડ સ્ટેટ્સ વિના પોતાનો બચાવ કરી શકશે નહીં. તેમણે યુરોપિયન નેતાઓને ચેતવણી આપી હતી કે જે કોઈ એવું વિચારે છે કે યુરોપ અથવા યુરોપિયન યુનિયન એકલા પોતાને સુરક્ષિત કરી શકે છે તે "સ્વપ્નની દુનિયા" માં જીવી રહ્યા છે. અમેરિકા વિના સુરક્ષા અશક્ય છે - રુટે બ્રસેલ્સમાં EUના કાયદા નિર્માતાઓને સંબોધતા, રુટે કહ્યું, "જો કોઈ એવું વિચારે છે કે યુરોપ યુનાઇટેડ સ્ટેટ્સ વિના પોતાનો બચાવ કરી શકે છે, તો તેણે સપના જોતા રહેવું જોઈએ. તે અશક્ય છે." તેમણે ઉમેર્યું કે યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સને એકબીજાની જરૂર છે. તાજેતરના અઠવાડિયામાં નાટોની અંદર તણાવ વધ્યો છે. આ મોટે ભાગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને કારણે થયું છે, જેમાં તેમણે ડેનમાર્કના અર્ધ-સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડના જોડાણની હાકલ કરી હતી. ટ્રમ્પે ગ્રીનલેન્ડને ટેકો આપતા યુરોપિય...
Mahisagar news: ઝીંઝવા રોડ પર આવેલા કુવામાં કાર ખાબકતા યુવાનનું મોત

Mahisagar news: ઝીંઝવા રોડ પર આવેલા કુવામાં કાર ખાબકતા યુવાનનું મોત

Breaking News, Travel, What's Hot
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહિસાગર જિલ્લામાં અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં  મહિસાગર તાલુકાના જુના ઝીંઝવા રોડ પર આવેલા કુવામાં મધરાતે ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી છે.જોકે કારમાં સવાર યુવાનનું મોત થયુ છે.રોડ પર થી પસાર થતી કાર સાથે એક યુવક કુવામાં પડ્યો હતો.. ક્રેન મારફતે કુવામાંથી કાર બહાર કાઢવામાં આવી ઘટનાની જાણ થતાપોલીસ અને લુણાવાડા ફાયર વિભાગ દ્વારા ક્રેન મારફતે કુવામાંથી કાર બહાર કાઢવામાં આવી હતી..જુના ઝીંઝવા ગામના યુવકના મોતને લઈ ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો....
Navsari news: Gujarat ATSએ નવસારીમાંથી UPના શખ્સને ઝડપ્યો, આરોપી મોટા હુમલાની ફિરાતમાં હતો

Navsari news: Gujarat ATSએ નવસારીમાંથી UPના શખ્સને ઝડપ્યો, આરોપી મોટા હુમલાની ફિરાતમાં હતો

Breaking News, What's Hot
ગુજરાત ATSને મોટી સફળતામળી છે. મળતા અહેવાલ પ્રમાણે આતંકી ષડયંત્રના કેસમાં ફૈઝાન શેખની ધરપકડ કરી છે. જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદાના વિચારોથી આરોપી રેડિકલાઈઝ થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે નિર્ધારિત સમૂહ પર હુમલો કરી આતંક ફેલાવાની યોજના હતી.  આરોપી કાવતરુ રચે તે પહેલાં જ તેને ઝડપી લીધો છે. આરોપીની નવસારી ચારપુલ વિસ્તારમાંથી ધરપકડ કરી આરોપીની નવસારી ચારપુલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે, ઉલ્લેખનીય છે કે ફૈઝાન શેખ મૂળ UPના રામપુરનો રહેવાસી છે. મળતા અહેવાલ પ્રમાણે આરોપી પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર ઝડપાયા છે.  હથિયાર અને ગોળાબારુદ ગેરકાયદેસર રીતે મેળવ્યા હોવાનો ATSની તપાસમાં ખુલાસો થયો છે.  હથિયારો કોણે પૂરા પાડ્યા તે અંગે તપાસ આ આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર અને જીવતા કારતૂસ (એમ્યુનિશન) પણ મેળવી લીધા હતા. હાલ ATS આ મામલે તપાસ કરી રહી છે કે તેને હથિયારો કો...
કેનેડિયન પીએમ માર્ચમાં ભારતની લઈ શકે છે મુલાકાત, ઊર્જા અને વેપાર કરાર અંગે થશે ચર્ચા!

કેનેડિયન પીએમ માર્ચમાં ભારતની લઈ શકે છે મુલાકાત, ઊર્જા અને વેપાર કરાર અંગે થશે ચર્ચા!

Breaking News, Business, Politics, Travel, What's Hot
વૈશ્વિક વેપાર વ્યવસ્થામાં વધતી જતી અનિશ્ચિતતા અને યુએસ ટેરિફ ધમકીઓ વચ્ચે, કેનેડા ભારત સાથેના તેના સંબંધોને ફરીથી દિશા આપવાની તૈયારી કરી રહ્યું છે. આ સંદર્ભમાં, કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતની મુલાકાત લે તેવી અપેક્ષા છે. ભારતમાં કેનેડાના હાઈ કમિશનર દિનેશ પટનાયકે રોઇટર્સને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવિત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, મહત્વપૂર્ણ ખનિજો, પરમાણુ સહયોગ અને ઉભરતી ટેકનોલોજીઓને આવરી લેતા અનેક મહત્વપૂર્ણ કરારો થઈ શકે છે. આ મુલાકાતને ભારત-કેનેડા સંબંધોમાં એક મોટા પુનર્ગઠન તરીકે જોવામાં આવી રહી છે. યુરેનિયમથી લઈને AI સુધીના કરારો થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મુલાકાત દરમિયાન યુરેનિયમ પુરવઠો, તેલ અને ગેસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, શિક્ષણ અને સાંસ્કૃતિક સહયોગ સંબંધિત કરારો શક્ય છે. ખાસ કરીને, આશરે 2.8 બિલિયન ક...
દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મુદ્દે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા, જાણો લોકોને શું કરી અપીલ!

Breaking News, LifeStyle, Politics, What's Hot
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણના ગંભીર મુદ્દે ફરી એકવાર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘આ પ્રદૂષણની આપણે ભારે કિંમત ચૂકવી રહ્યા છીએ, જેની અસર આપણા સ્વાસ્થ્ય અને દેશની અર્થવ્યવસ્થા એમ બંને પર પડી રહી છે.’ બાળકો અને શ્રમિકો સૌથી વધુ પ્રભાવિત  રાહુલ ગાંધીએ બાળકો, વૃદ્ધો, શ્રમિકોની ચિંતા વ્યક્ત કરી કહ્યું કે, ‘ઝેરી હવાનો સૌથી વધુ ખરાબ અનુભવ બાળકો અને વૃદ્ધોને થઈ રહ્યો છે. પ્રદૂષણને કારણે લાદવામાં આવતા પ્રતિબંધો અને ખરાબ હવાને લીધે આ ગરીબ વર્ગની આજીવિકા પર સીધી અસર પડી રહી છે. કરોડો સામાન્ય ભારતીયો દરરોજ આ બોજ સહન કરવા મજબૂર બન્યા છે.’ અવાજ ઉઠાવવો એ પરિવર્તનનું પ્રથમ પગલું : રાહુલ ગાંધી વિપક્ષી નેતાએ લોકોને અપીલ કરી હતી કે, ‘આ સંકટને માત્ર શિયાળો પૂરો થતા ભૂ...