Sunday, August 16News That Matters

Author: vebsensemedia@gmail.com

અમદાવાદ પ્લેન ક્રેશ / દુર્ઘટનામાં તૂટી પડ્યાં 15 પરિવારોના સપના, સ્વજનોની ચીજવસ્તુઓ પણ ન લઈ શક્યાં

અમદાવાદ પ્લેન ક્રેશ / દુર્ઘટનામાં તૂટી પડ્યાં 15 પરિવારોના સપના, સ્વજનોની ચીજવસ્તુઓ પણ ન લઈ શક્યાં

Breaking News, What's Hot
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાનું વિમાનને અકસ્માત થયાને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આજે પણ અનેક પરિવારજનોએ તેમના સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજ વસ્તુઓ હજુ પણ લીધી નથી. અમદાવાદથી લંડનના ગેટવિક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-171ના ભયાનક વિમાન અકસ્માતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં અનેક પરિવારો માટે દુઃખની એ પીડા આજે પણ તાજી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ૨૪૧ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી ૧૫ પરિવારો એવા છે, જેમણે પોતાનાં સ્વજનોની મળેલી વ્યક્તિગત ચીજવસ્તુઓ પાછી લેવાનો ઇનકાર કરી દીધો હતો. એર ઇન્ડિયાના જણાવ્યા મુજબ અકસ્માત સ્થળેથી કુલ આશરે ૨૨ હજાર વસ્તુઓ મળી આવી હતી, તેમાંથી લગભગ આઠ હજાર વસ્તુઓ-જેમ કે કપડાં, પાસપોર્ટ, વોલેટ, દસ્તાવેજો, તસવીરો અને અન્ય સામાન સંબંધિત વ્યક્તિઓ સાથે ઓળખી શકાય તેવી હતી. આ ચીજવસ્તુઓ પરત આપવા માટે અમદાવાદમાં વિશેષ ‘ફેમિલી રિટર્ન્સ સેન્ટર’ (FRC) શરૂ કરવામાં આવ્યું હતું...
પશ્ચિમ બંગાળ / મહિલાઓને દર મહિને ₹3000 અને બસમાં ફ્રી મુસાફરી, સુવેન્દુ સરકારના 5 મોટા એલાન

પશ્ચિમ બંગાળ / મહિલાઓને દર મહિને ₹3000 અને બસમાં ફ્રી મુસાફરી, સુવેન્દુ સરકારના 5 મોટા એલાન

Politics
પશ્ચિમ બંગાળમાં સરકારની રચના થયા બાદ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી એક પછી એક સતત મોટા નિર્ણયો લઈ રહ્યા છે. સોમવારે ફરી એકવાર સીએમ શુભેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યની જનતા માટે ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં મહિલાઓ માટે 'અન્નપૂર્ણા યોજના' હેઠળ દર મહિને ૩,૦૦૦ રૂપિયા અને સરકારી બસોમાં મફત મુસાફરી જેવી મોટી યોજનાઓ સામેલ છે. ક્યારથી મળશે આર્થિક સહાય? સોમવારે મળેલી સુવેન્દુ કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો પર મહોર મારવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રી અગ્નિમિત્રા પૌલે કહ્યું કે, કેબિનેટ બેઠકમાં 'અન્નપૂર્ણા યોજના'ને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની મહિલાઓને 1 જૂન ૨૦26થી દર મહિને 3,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. આ સાથે પશ્ચિમ બંગાળ કેબિનેટે 1 જૂનથી સરકારી બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીને પણ લીલી ઝંડી ...
આનંદો / સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે પે કમિશનને આપી લીલી ઝંડી

આનંદો / સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, કેબિનેટે પે કમિશનને આપી લીલી ઝંડી

What's Hot
પશ્ચિમ બંગાળની નવી રચાયેલી સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી અને ઐતિહાસિક ભેટ આપી છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી નવી સરકારની બીજી કેબિનેટ બેઠકમાં 7th નાણાં પંચ (7th Pay Commission) ના ગઠનને સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. સોમવારે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની આગેવાની હેઠળ યોજાયેલી નવી કેબિનેટની બીજી મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના લાખો સરકારી કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બંગાળમાં લાંબા સમયથી પડતર માંગણી સમાન 7th નાણાં પંચના ગઠનને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ભાજપે વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન પોતાના સંકલ્પ પત્રમાં વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો રાજ્ય કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવશે. આ વચનને અમલમ...
બિઝનેસ / CNG ફરી મોંઘું બન્યું, નવા ભાવથી સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે સીધી અસર

બિઝનેસ / CNG ફરી મોંઘું બન્યું, નવા ભાવથી સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે સીધી અસર

Business
CNG Prices : નિષ્ણાતો માને છે કે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા યથાવત રહેશે તો આવનારા સમયમાં ઘરેલુ ગેસના ભાવ પર પણ અસર પડી શકે છે CNG Prices : દિલ્હી-NCRમાં રહેતા લાખો વાહનચાલકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. શહેરોમાં CNGના ભાવમાં ફરી વધારો કરવામાં આવતા મુસાફરી ખર્ચમાં વધારો થવાનો છે. છેલ્લા થોડા દિવસોમાં સતત થયેલા ભાવવધારાના કારણે હવે લોકોના દૈનિક બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે. નવી સુધારેલી કિંમતો અનુસાર હવે દિલ્હીમાં એક કિલો CNGનો ભાવ ₹80.09 સુધી પહોંચી ગયો છે. જ્યારે નોઈડા અને ગાઝિયાબાદમાં CNG ₹88.70 પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. ગુરુગ્રામમાં પણ નવા દર પ્રમાણે CNG ₹85.12 પ્રતિ કિલોગ્રામ થઈ ગયું છે. દેશના અનેક શહેરોમાં ગેસના ભાવમાં અલગ-અલગ દરે વધારો નોંધાયો છે. માત્ર ત્રણ દિવસના ગાળામાં CNGના ભાવમાં કુલ ₹3નો વધારો થતા ખાનગી વાહનચાલકો ઉપરાંત ઓટો અને ટેક્સી ચાલકોમાં પણ ચિં...
બિઝનેસ / ઓનલાઈન પર્સનલ લોન પહેલા ચેતી જજો! સુરક્ષિત એપ અને ફ્રોડના સંકેતો ઓળખવાની રીત જાણો

બિઝનેસ / ઓનલાઈન પર્સનલ લોન પહેલા ચેતી જજો! સુરક્ષિત એપ અને ફ્રોડના સંકેતો ઓળખવાની રીત જાણો

Business
Personal Loans Online : શું તમે ઓનલાઈન પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો? સુરક્ષિત લોન પ્લેટફોર્મ, છુપાયેલા ચાર્જિસ, નકલી એપ્સના ચેતવણી સંકેતો અને ભારતમાં સ્માર્ટ રીતે લોન લેવાની પદ્ધતિ વિશે જાણો. Personal Loans Online : પર્સનલ લોન હવે તાત્કાલિક ખર્ચાઓને સંભાળવાનો સૌથી ઝડપી અને વ્યવહારુ માર્ગ બની રહી છે. તે મેડિકલ ઇમરજન્સી હોય, તાત્કાલિક મુસાફરી હોય અથવા ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાત હોય, પર્સનલ લોન રાહત પૂરી પાડે છે. ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મના વધતા ઉપયોગને કારણે લોકો હવે ઇન્સ્ટન્ટ પર્સનલ લોન ઓનલાઈન લેવાનું વધુ પસંદ કરે છે. તમે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શન દ્વારા કોઈપણ શાખાની મુલાકાત લીધા વગર ઓનલાઈન અરજી કરી શકો છો. પરંતુ સુવિધા સાથે નકલી લોન એપ્સ અને છેતરપિંડી કરનાર ધિરાણદાતાઓના જોખમોમાં પણ વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી લોન એપ્સ પર ડેટાનો દુરુપયોગ, હેરાનગતિ, છુપાયેલ...
ગુજરાત / જામનગરમાં વિદેશ મોકલવાના નામે કરોડોની છેતરપિંડીનો ભંડાફોડ, મોટું રેકેટ ઝડપાયું

ગુજરાત / જામનગરમાં વિદેશ મોકલવાના નામે કરોડોની છેતરપિંડીનો ભંડાફોડ, મોટું રેકેટ ઝડપાયું

Breaking News
વિદેશ મોકલવાની લાલચ આપીને લોકો સાથે લાખોની છેતરપિંડી કરતું એક મોટું રેકેટ જામનગર પોલીસે બહાર પાડ્યું છે. રાજકોટથી ઝડપાયેલા મુખ્ય આરોપી પાસેથી અનેક પાસપોર્ટ અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આજના સમયમાં લોકોને વિદેશ જવા માટે અનેક સસ્તા વિકલ્પ પસંદ કરતા હોય છે. ત્યારે તેના કારણે વિદેશ લઇ જવાની લાલચ આપની ફ્રોડ કંપનીઓ વધી રહી છે. તો જામનગર પોલીસે વિદેશ મોકલવાના નામે છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર કૌભાંડમાં લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના પાસપોર્ટ પણ પરત આપવામાં આવ્યા નહોતા. પોલીસે આ કેસમાં મુખ્ય સૂત્રધાર રાજેન્દ્ર રાજગોરની રાજકોટમાંથી ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપી પાસેથી કુલ 25 પાસપોર્ટ અને અંદાજે 6.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ વિસ્તારમાં રહેત...
ગુજરાત / ઓવરસ્પીડિંગ बनी મોતનું કારણ, ભયાનક અકસ્માતમાં સીટબેલ્ટે યુવકને આપ્યો નવો જીવ

ગુજરાત / ઓવરસ્પીડિંગ बनी મોતનું કારણ, ભયાનક અકસ્માતમાં સીટબેલ્ટે યુવકને આપ્યો નવો જીવ

Breaking News
મસ્તી અને ઓવરસ્પીડિંગ કેવી રીતે પળવારમાં જીવલેણ સાબિત થઈ શકે તેનું ચેતવણીરૂપ ઉદાહરણ મહીસાગરમાં સામે આવ્યું છે. એક યુવકે છેલ્લી ક્ષણે સીટબેલ્ટ બાંધ્યો અને એ જ નિર્ણય તેનો જીવ બચાવવાનો કારણ બન્યો. મહીસાગર જિલ્લામાં કડાણા થી સંતરામપુર જતાં માર્ગ પર થયેલો ગંભીર અકસ્માત હવે દરેક વાહનચાલકો માટે મોટો સંદેશ બની ગયો છે. થોડા દિવસો પહેલા બનેલી આ ઘટનામાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક યુવકનો જીવ માત્ર સીટબેલ્ટના કારણે બચી ગયો હતો. ઘટનાનો વીડિયો પણ હવે સામે આવ્યો છે, જેમાં કારમાં બેઠેલા યુવકો મસ્તી કરતા અને ઓવરસ્પીડમાં કાર દોડાવતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો માટે ચેતવણીરૂપ બની ગયો છે. સવાર યુવકો જાહેર માર્ગ પર લગાવતા હતા રેસ મળતી માહિતી અનુસાર, બે કારમાં સવાર યુવકો જાહેર માર્ગ પર રેસ લગાવી રહ્યા હતા. કારમાં બેઠેલા મિત્રો માટે ઝડપ માત્ર...
ગાંધીનગર / CBSEનો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, હવે આ સ્થિતિમાં ફી થશે રિફંડ!

ગાંધીનગર / CBSEનો વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, હવે આ સ્થિતિમાં ફી થશે રિફંડ!

Breaking News
CBSE બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો અને રાહતભર્યો નિર્ણય લીધો છે. હવે ઉત્તરવહી ચકાસણીમાં ભૂલ સાબિત થશે તો વિદ્યાર્થીઓને ચૂકવેલી ફી પણ પરત મળશે. CBSE બોર્ડ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સંબંધિત પ્રક્રિયાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડે માર્ક વેરીફિકેશન, પુનઃમૂલ્યાંકન અને જવાબ પત્રિકા સ્કેન કોપી મેળવવાની ફીમાં નોંધપાત્ર ઘટાડો જાહેર કર્યો છે. સાથે જ હવે જો જવાબ પત્રિકા ચકાસણી દરમિયાન કોઈ ભૂલ સામે આવશે અને તેમાં સુધારો કરાશે, તો વિદ્યાર્થીએ ચૂકવેલી ફી પણ પરત આપવામાં આવશે. બોર્ડનો આ નિર્ણય લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યો છે. પહેલા 700 રૂપિયા ફી ચૂક્વવી પડતી અગાઉ વિદ્યાર્થીઓને પોતાની જવાબ પત્રિકાની સ્કેન કોપી મેળવવા માટે 700 રૂપિયા ફી ચૂકવવી પડતી હતી, પરંતુ હવે આ ફી ઘટાડીને માત્ર 100 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, જવાબ પત...
બિઝનેસ / સરકારના 2 મોટા નિર્ણયોની સોના-ચાંદીના બજાર પર અસર, જાણો આજે કેટલા બદલાયા ભાવ

બિઝનેસ / સરકારના 2 મોટા નિર્ણયોની સોના-ચાંદીના બજાર પર અસર, જાણો આજે કેટલા બદલાયા ભાવ

Breaking News
સોના અને ચાંદીના ભાવમાં ફરી જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે સામાન્ય લોકો અને રોકાણકારોમાં ચિંતા વધી છે. સરકારના મોટા નિર્ણય અને વૈશ્વિક તણાવ વચ્ચે કિંમતી ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે. 1. સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારો અને સામાન્ય ગ્રાહકો બંનેમાં ચિંતા વધી છે. આ વધારો એવા સમયે થયો છે જ્યારે કેન્દ્ર સરકાર અને PM નરેન્દ્ર મોદીના બે મહત્વપૂર્ણ નિર્ણયો બજારમાં ચર્ચાનો વિષય બન્યા છે. એક તરફ PM દેશના ફોરેક્સ રિઝર્વને મજબૂત બનાવવા માટે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી, તો બીજી તરફ કિંમતી ધાતુઓ પરની આયાત જકાતમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો. આ બંને નિર્ણયોની સીધી અસર હવે બજારમાં દેખાઈ રહી છે. 2. 10 ગ્રામ ₹6,540નો વધારો ગત અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમ...
કામની વાત / DA પર મોટું અપડેટ, 8માં પગારપંચમાં મર્જરની ચર્ચાએ પકડ્યો જોર

કામની વાત / DA પર મોટું અપડેટ, 8માં પગારપંચમાં મર્જરની ચર્ચાએ પકડ્યો જોર

Business
કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારીનો સામનો કરવામાં મદદ કરવા માટે નિયમિત રીતે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળે છે. જોકે, 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તીવ્ર બનતા, કર્મચારી સંગઠનો હવે વધુ મહત્વપૂર્ણ માંગ માટે દબાણ કરી રહ્યા છે. તેઓ મોંઘવારી ભથ્થાને તેમના મૂળ પગારમાં સામેલ કરવાની માંગ કરી રહ્યા છે. 1. શું છે માંગ? આ માંગ 8મા પગાર પંચ માટે ચાલી રહેલી પરામર્શ પ્રોસેસ હેઠળ કરવામાં આવી છે. આ માંગ ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ ફેડરેશન (AINPSEF) સહિત કર્મચારી સંગઠનો દ્વારા આપવામાં આવેલા અપડેટ્સ દરમિયાન ઉભરી આવી છે. 2. સેલેરી સ્ટ્ર્ક્ચર 8મા પગાર પંચની આસપાસની ચર્ચાઓના વિશિષ્ટ કવરેજ દરમિયાન મીડિયાને જાણવા મળ્યું છે કે, યુનિયન માને છે કે મોંઘવારી ભથ્થા (DA) નું વર્તમાન સ્તર છેલ્લા કેટલાક વર્ષોમાં જીવનનિર્વાહના ખર્ચમાં જે ઝડપી ગતિએ વધારો થયો છે તે દર્શાવે છે, અને તેને હવે સુધારેલા સેલેરી સ્ટ્...